Friday, June 5, 2026
HomeSportsCricket

Cricket

અમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ રમાઈ શકે

BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ IPL 2022 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. દાદાએ કહ્યું છે કે આ સિઝનની તમામ લીગ મેચો માત્ર મહારાષ્ટ્રમાં જ રમાશે....

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા પછી ઈન્ડિયન ટીમના નવા ટેસ્ટ કેપ્ટન કોણ બનશે ?

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરીમેચ પહેલાની કોન્ફરન્સ દરમિયાન કે.એલ.રાહુલે ટેસ્ટ કેપ્ટન બનવાના સવાલનો જવાબ આપતા કહ્યું છે કે મને જોહાનિસબર્ગમાં ટેસ્ટ...

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...

ઓમિક્રોનનો ખતરો હોવા છતાં ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ અને વન ડે રમવા જશે

BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે વિશ્વના તમામ દેશ અલર્ટ થઈ ગયા છે, ત્યારે ટીમ...

જીત્યા પછી સાક્ષી ધોનીને ભેટી પડી: ઝિવા પણ પિતાને વળગી પડતાં એક પર્ફેક્ટ પરિવાર જોવા મળ્યો

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એકવાર ચેમ્પિયન બની ગઈ છે. ચેન્નઈએ ચોથીવાર IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. આ દરમિયાન CSKના...

Avi Barot Death : સૌરાષ્ટ્રના યુવાન ક્રિકેટર અને ઈન્ડિયા U-19ના પૂર્વ કેપ્ટન અવીને હાર્ટ એટેક આવતા મૃત્યુ

રાજકોટ : સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-19ના પૂર્વ કપ્તાન અવી બારોટનું નાની વયે નિધન થયું છે. 29 વર્ષના અવી બારોટનું ગઈકાલે અવસાન...

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી રાજીનામુ આપી શકે છે; વનડે અને T-20માં રોહિત શર્મા બની શકે છે કેપ્ટન..

ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં મોટું પરિવર્તન આવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read