Thursday, June 11, 2026
HomeGujarat

Gujarat

કચ્છ એસટી ડિવિઝનમાં વોલ્વોની 36 નવી ટ્રીપ શરૂ કરશે

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ બાદ કચ્છ એસટી ડિવિઝનને વોલ્વો હબની માન્યતા મળી છે. કચ્છ ડિવિઝનમાં હવે રર નવા શિડ્યુઅલ સાથે ૩૬ ટ્રીપ નવી શરૂ...

નર્મદાના પાણી ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં ફરી વળતાં 70 લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર કરી ગયા બાદ ડેમના 21 દરવાજા ખોલી છોડવામાં આવી રહેલ પાણીના કારણે ભરુચ ગોલ્ડન બ્રિજ...

મોડાસામાં કરુણા હેલ્પ લાઈનની સમયસર મદદ ના મળતા અકસ્માતનો ભોગ બનેલી બે ગાય રઝળી: જીવદયા પ્રેમીઓમાં રોષ

અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા પ્રજાજનો માટે આફત સર્જી રહી છે. પશુપાલકોએ રેઢિયાળ મૂકી દીધેલી ગાયના ધણને મોડાસા મખદૂમ ચોકડી નજીક...

રણોત્સવની ઉજવણીમાં પણ નડશે “પાકિસ્તાન”નું વિધ્ન

કચ્છના રણમાં રણોત્સવમાં હવે પાકિસ્તાનનું વિધ્ન નડી રહયું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા ભારે વરસાદના પાણી વહીને કચ્છના રણમાં આવી જતાં રણ જળબંબાકાર બની...

મણિનગરનો પરિવાર હોસ્પિટલમાં હતો અને તસ્કરો ઘરમાંથી ૧૬.૬૦ લાખની મતા ચોરી ગયા

શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. મણિનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો ૧૬.૬૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ...

નાણાવટી-મહેતા પંચનો અહેવાલ આગામી બજેટ સત્રમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે

વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.હાઈકોર્ટમાં આર.બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી...

ગુજરાતના આ સ્થળે અરૂણ જેટલીના અસ્થિનું કરાયું વિસર્જન

ડભોઇના ચાંદોદ અને કરનાળી વચ્ચેના ત્રિવેણી સંગમ ખાતે અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલીએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read