Sunday, June 7, 2026
HomeGujarat

Gujarat

શિક્ષણ વિભાગના નવા આદેશ મુજબ 16 સપ્ટેમ્બર ના રોજ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રહેશે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે....

સાધુનો સંગ ગંગવત,ગગનવત,ગંડવત તેમજ ગેયવત પવિત્રતા પ્રદાન કરે છે.

માતા-પિતાનું શ્રદ્ધાથી સ્મરણ કરવું એ શ્રાદ્ધ છે.લોકમત કરતા પણ સાધુમત વધારે મહત્વનો છે."રામચરિતમાનસ મારું હાલતું ચાલતું ઔષધાલય છે"યવતમાલની ભૂમિ પરથી રામ જન્મોત્સવ ગવાયો,ઊજવાયો. મહારાષ્ટ્રની...

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫ પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક (ATFW) 2025 એ પરંપરા, નવીનતા અને જાદુના અદભૂત પ્રદર્શન સાથે સત્તાવાર રીતે શરૂઆત કરી છે. K ઝીંઝુવાડિયા લેગસી દ્વારા પ્રસ્તુત...

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધુ પડેલા ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં ભારે તારાજી સર્જી છે. ત્રણ દિવસ વીતી ગયા હોવા...

આ વર્ષે નવરાત્રિના પહેલાં 3 દિવસ થંડરસ્ટ્રોમની આગાહી

હળવો વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. વર્ષ 2013, 2023 અને 2024માં નવરાત્રિમાં વરસાદ આવ્યો હતો. ચોમાસું સપ્ટેમ્બરના અંત...

વિશ્વાસ રુપી શિવના પાંચ રૂપ છે.

આ નવ દિવસ સામૂહિક શ્રાદ્ધ માતૃ-પિતૃ તર્પણ કરવાનો દિવસ છે.ચોરી કરવી એ તો પાપ છે જ,પણ સંગ્રહ કરવો એ પણ પાપ છે.નિરંતર મંત્ર જાપથી...

સાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read