Wednesday, August 26, 2026
Homenational

national

વારાણસીમાં યુવરાજસિંહની બ્રાન્ડના મોલમાં ડિસ્કાઉન્ટ બાબતે માથાકૂટ થતાં કસ્ટમરનું અંધાધૂંધ ફાયરિંગ, 2 નાં મોત

બનારસના કેન્ટ વિસ્તારમાં આજે જેએચવી મોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલા ત્રણ યુવાનોએ યોગ્ય ડિસ્કાઉન્ટ ન મળતાં મોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ...

UPAના શાસનમાં બેંકોએ મનફાવે તેમ લોન આપી હતી, RBIએ ધ્યાન આપ્યું ન હતું- જેટલી

સરકાર અને આરબીઆઈ વચ્ચેના વિવાદે મંગળવારે વધુ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. આરબીઆઈએ સરકાર પર ટૂંકા ગાળાનો ફાયદો જોઈને ટી-20 સ્ટાઈલમાં નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો...

મુકેશ અંબાણીની દીકરી ઈશા અને આનંદ પિરામલના 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન યોજાશે

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન આવતા ડિસેમ્બર મહિનાની 12 મી તારીખે મુંબઈ ખાતે યોજાશે. આજે નીતા...

છત્તીસગઢ: દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો, કેમેરામેનનું મોત, 2 સુરક્ષાકર્મી શહીદ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના અરનપુરમાં નક્સલીઓએ મંગળવારે મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો. ગામના વિકાસકાર્યોનું રિપોર્ટિંગ કરી રહેલા દૂરદર્શનના કેમેરામેનને નજીકથી ગોળી મારી દીધી. તે પછી...

MP: CM શિવરાજસિંહના દીકરાએ રાહુલ ગાંધી પર કર્યો માનહાનિનોકેસ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકેય ચૌહાણે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરી દીધો. રાહુલે સોમવારે આરોપ લગાવ્યો હતો કે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વિશ્વનો મતઃ કોઈક ‘ઊભરતા ભારતનું પ્રતીક’ કહે છે, તો કોઈક ‘મોદીના અહમની ઊંચાઈ’ કહે છે

2989 કરોડના ખર્ચે કેવડિયા કોલોની સ્થિત સાધુ ટેકરી ખાતે બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે જેનું લોકાર્પણ થવાનું છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશે દુનિયાભરના...

CBI વિવાદઃ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારાએ દિલ્હી HCને કહ્યું- હાથીઓની લડાઈમાં ઉંદર ફસાયુ

CBI લાંચ કેસમાં સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન CBI સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને લાંચ આપવાનો દાવો કરનારા વચેટિયો મનોજ પ્રસાદ તરફથી વકીલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read