Saturday, June 6, 2026
HomePolitics

Politics

વતન વાપસી કરતા ઍરપોર્ટ પરથી જ PM મોદીએ વિપક્ષને સંભળાવ્યું, ઓસ્ટ્રેલિયામાં તો તેમના વિપક્ષ પણ હાજર હતા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષના નિર્ણય પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન...

નવા સંસદ ભવનના કાર્યક્રમનો 19 પક્ષો દ્વારા બહિષ્કાર, કહ્યું ઉદ્ઘાટન PM નહીં રાષ્ટ્રપતિ કરે

નવી દિલ્હી : ભારતની સંસદનું નવું ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પીએમ મોદી આગામી 28મેના રોજ તેનું ઉદઘાટન કરવાના છે....

કર્ણાટકમાં હુમનાબાદથી PM મોદીએ શરૂ કર્યો પ્રચાર, ડબલ એન્જિન સરકાર જાળવી રાખવા કરી અપીલ

હુમનાબાદ : કર્ણાટકમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે.  પીએમ મોદી આજે કર્ણાટકમાં રોડ શો...

રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, સ્પીકર પાસે પહોંચ્યું ભાજપ; કમિટી બનાવવાની માગ

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા અંગેના નિવેદનો માટે વિવાદમાં ફસાયા છે. સરકાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમની પાસેથી...

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે બાઈકને ટક્કર મારતા યુવાન 10 ફૂટ ઉછળ્યો

 મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની કારે બાઇક સવારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઇક સવાર...

રાહુલ ગાંધી દેશ માટે ખતરો, વિદેશી નથી જાણતા કે તે…’, કોંગ્રેસના નેતા પર ભડક્યા કેન્દ્રીય મંત્રી:Kiren Rijiju

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે નિવેદન કર્યું છે. કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને ટ્વિટ કર્યું અને રાહુલ ગાંધીને દેશની...

AAPના મુખ્યમંત્રી સાથે ચર્ચા થયા બાદ અમિત શાહે પંજાબ માટે લીધો તાબડતોબ મોટો નિર્ણય

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી કેન્દ્ર સરકારે 50 કંપનીઓ મોકલી, જાણો કયા કયા મુદ્દાઓ પર બંને વચ્ચે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read