Tuesday, June 9, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

કોરોનાની બીજી લહેર ધીમી પડી, અમદાવાદ સિવિલમાં 50 ટકા દર્દીઓ ઘટ્યા

કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, પરંતુ હજી સાવચેતી જરૂરી છે, કારણ કે કેસોની સંખ્યામાં હજી જોઈએ એવો ઘટાડો નથી થયો અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી...

રાજ્યના 36 શહેરોમાં મીની Lockdown બાદ ખુલી બજારો, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ 40 દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો...

ખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત

એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનના અભાવે દર્દીઓની હાલત બગડી રહી છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો આ બ્લેક...

સરકારી આદેશ અને વાવાઝોડા બાદ આજથી રસીકરણ શરૂ

તૌકતે વાવાઝોડાના કારણે સરકાર સરકારની સૂચના અને માર્ગદર્શનથી શહેરમાં ગત પાંચ દિવસથી કોરોના રસીકરણ બંધ હતું. આજથી એટલે કે ગુરૂવારથી વિભિન્ન વેક્સીન સેન્ટરો પર...

રાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,342 કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા...

Tauktae cyclone: વાવાઝોડાની સમીક્ષા માટે CM રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના...

ગુજરાતની વધુ નજીક પહોંચ્યું તાઉ-તે, માત્ર ૨૫૦ કિમી દૂર, ઓરેન્જ એલર્ટ જાહેર

સંભવિત તાઉ-તે વાવાઝોડું ગુજરાતના વેરાવળ બંદરથી ૨૫૦ કિલોમીટર દૂર છે. સોમવારે ગુજરાતના કાંઠે આશરે પવનની ઝડપ ૧૫૦ થી ૧૬૦ કિલોમીટર રહેવાની સંભાવના છે. જેના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read