Sunday, June 7, 2026
HomeGujarat

Gujarat

અસત્ય પર થશે સત્યની જીત: રાજકોટમાં રાવણના 54 ફૂટના પૂતળાનું થશે દહન

ગુજરાતમાં 2 ઓક્ટોબરના વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાજકોટમાં 54 ફૂટના રાવણના પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે....

આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખંભાતના અખાત પાસે પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ છે. જેની અસરથી આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી...

રુપાલ ગામની શેરીઓમાં આજે યોજાશે વરદાયિની માતાજીની પલ્લી, વહેશે ઘીની નદીઓ

રૂપાલ ગામમાં પાંડવ કાળથી ચાલી આવતી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત અને ભક્તિભાવથી ભરપૂર છે. દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાતી...

નવા શ્રમ કાયદાના વિરોધમાં મજૂર સંઘો 10 ઓક્ટોબરે રિવરફ્રન્ટ પર વિશાળ સંમેલનનું એલાન

રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોના કામના કલાકોમાં વધારો કરવા અને મહિલા શ્રમિકોને રાત્રિ શિફ્ટમાં ફેક્ટરીઓમાં બોલાવવાની મંજૂરી આપવાની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં મૂક્યો છે. તાજેતરમાં...

પ્રેમભૂમિ બરસાનાથી થયો ભીનો વિરામ;૯૬૫મી કથા ૪ ઓક્ટોબરથી આદિ કવિ નરસિંહ મહેતાની રાસભૂમિ ગોપનાથથી ગવાશે.

રામ નથી એ ભવન,વન બની જાય છે.રામચરિત માનસ એ લવલેશથી પુર્ણેશ સુધીની યાત્રા છે.હું રામકથા નહીં પણ જાણે કે ગુરુગાથા ગાઇ રહ્યો છું,રામકથા ઇષ્ટ,પરમપ્રિય...

પોલીકેબ નવરાત્રિ સેલિબ્રેશન માટે ‘પ્રિયજનોની સેફ્ટી, ખુશીઓનું કનેક્શન’ પ્રદાન કરે છે

ગુજરાત રાજ્યમાં ગરબા, ભક્તિ અને એકજૂટતા સાથે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવના પ્રસંગમાં દેશની અગ્રણી ઈલેક્ટ્રિક બ્રાન્ડ પોલીકેબ ઈન્ડિયાએ અમદાવાદ...

જામનગરમાં વિજયા દશમીએ રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી

જામનગર શહેરમાં છેલ્લા 7 દાયકાથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરી અને વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. અને રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read