Friday, June 5, 2026
HomeGujarat

Gujarat

અનંત અંબાણીએ 31મા જન્મદિવસ નિમિત્તે 57 લાખ લોકોના જીવનમાં પાથર્યો ઉજાસ

અનંત અંબાણી સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે, જે તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. દ્વારકામાં દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ માટે આધુનિક 'યાત્રી ભવન' અને...

પોરબંદર – આસનસોલ વચ્ચે 13 એપ્રિલથી દરેક સોમવારે દોડશે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન” ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી શરૂ થશે

ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50...

ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ

આ કાર્ય પર અંદાજે રૂ. 90 લાખનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટનું કામ 06 મે 2025 ના રોજ શરૂ થયું હતું અને 08 ડિસેમ્બર 2025...

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર

કોંગ્રેસે આ વોર્ડ માટે 3 નામોની પેનલ જાહેર કરી છે, પરંતુ તેમાં પૂર્વ કોર્પોરેટર અને હાલ જેલમાં બંધ અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક...

આ સિદ્ધિ માત્ર સંખ્યાઓની વાત નથી પરંતુ તે ખેડૂતોની મહેનત, કર્મચારીઓના સમર્પણ અને સહકારના મૂલ્યોની વિજયગાથા છે : દિલીપ સંધાણી

ઈફકો ના ચેરમેન દિલીપ સંધાણીએ જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ભારતીય સહકારી આંદોલનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ છે. 1967 માં માત્ર 57 સહકારી મંડળીઓથી...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી

મનપા, નપા, તાલુકા-જિલ્લા પંચાયતની એક જ તબક્કામાં ચૂંટણી: આજથી આચારસંહિતાનો અમલ શરૂ ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું...

‘વંદે માતરમ @150 વર્ષ’ના બીજા તબક્કાનો શુભારંભ

31 માર્ચ સુધી રાજ્યભરમાં યોજાશે દેશભક્તિના કાર્યક્રમો દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ‘વંદે માતરમ@150 વર્ષ’ના બીજા તબક્કાની ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read