Friday, June 5, 2026
HomeGujarat

Gujarat

જામનગરમાં દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અમુક વોર્ડોમાં આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ વચ્ચે હવે...

એક્સિસ ટ્રસ્ટીએ તેના ફિનટેક આધારિત ટ્રસ્ટી વિઝનને એડવાન્સ બનાવવા PRISM લોન્ચ કર્યું

PRISM સાથે, અમે ઈન્ટરેક્શનને સરળ બનાવવા, પારદર્શિતા વધારવા અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સર્વિસ ડિલિવરીને વધુ સીમલેસ અને કાર્યક્ષમ બનાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ પ્લેટફોર્મ...

નર્મદાના તિલકવાડાના ડાભીયા ગામે સગીર વયની કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર પ્રકરણમાં આરોપીને ૨૦વર્ષની સખત કેદ તથા રૂ.50હજાર દંડ ની સજા

ભોગબનનારને રૂ.૨ લાખ(બે લાખ)ના વળતર ચુકવવાનો હુકમ રાજપીપલા, તા 22 : તિલકવાડા તાલુકાના ડાભીયાગામે સગીર વયની કન્યા સાથે બળાત્કારના સ્પે.પોકસો કેસમાં નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ...

એક્સિસ ટ્રસ્ટીએ તેના ફિનટેક આધારિત ટ્રસ્ટી વિઝનને એડવાન્સ બનાવવા PRISM લોન્ચ કર્યું

અસરકારક પ્રક્રિયા અને ટ્રાન્જેક્શન સપોર્ટ: પ્રક્રિયા અને ટ્રાન્જેક્શનની આવશ્યકતાઓ માટે માળખાગત સપોર્ટ પૂરો પાડે છે, જે દસ્તાવેજીકરણ અને કાર્યપ્રવાહની કામગીરીને વધુ સરળ બનાવે છે. ભારતની...

સુરત: લગ્નમાંથી પરત ફરતા પરિવારને કારે કચડ્યો

હસતા-રમતા લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના ત્રણ સભ્યોની મૃતદેહ ઘરે પરત આવતા સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કારચાલક સામે...

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર...

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું

વારંવાર બનતી આવી ઘટના નિવારવા માટે પાલિકામાં તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નિષ્ણાતો દ્વારા 'બાયો કલ્ચર'નો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.  સુરત પાલિકાના ખજોદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read