Thursday, July 16, 2026
Homenational

national

ઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં કચ્છના પાટીદાર સમાજના 11 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 35 થયો

દુર્ઘટનામાં અત્યાર સુધી 35 જેટલા લોકોના મોત થયા આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી ઈન્દોરમાં રામનવમીના પાવન દિવસે એક મંદિરમાં રામજન્મની ઉજવણી થઈ...

આજે SCO દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક, ભારત કરશે નેતૃત્વ, પાકિસ્તાન પણ થશે સામેલ

આ વખતે ભારત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે. SCO ના આઠ સભ્ય દેશો છે જેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો...

કોરોના, ઈન્ફ્લ્યુએન્ઝા A અને B ઉપરાંત શ્વસન તંત્ર સંબંધિત વાયરસ પણ વાતાવરણમાં હાજર, ICMRની પુષ્ટી

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે 0.1 ટકા દર્દીઓમાં કો-ઈન્ફેક્શન એટલે કે એકથી વધુ પ્રકારના ઈન્ફેક્શન જોવા મળી રહ્યા છે દેશમાં કોરોનાની...

ભારતની ચિંતા વધી! ડોકલામ મુદ્દે ભુટાનના વડાપ્રધાને મારી ગુલાંટ, ચીનને પણ ત્રીજો પક્ષકાર ગણાવ્યો

અગાઉ ભુટાનના વડાપ્રધાને આ મુદ્દો ભારત અને ભુટાન વચ્ચેનો ગણાવ્યો હતો હવે કહે છે કે આ મામલે ચીન સમાન ભાગીદાર છે 6 વર્ષ અગાઉ 2017માં ડોકલામમાં...

અગ્નિવીરોની પ્રથમ બેચની તાલીમ પૂર્ણ, INS ચિલ્કા ખાતે 2 હજારથી વધુ જવાનોની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

નૌકાદળના વડા એડમિરલે નવા ભરતી થયેલા જવાનોની સલામી લીધી હતી આ પરેડ કાર્યક્રમ બાદ અગ્નિવિરોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અગ્નિવીરોની પ્રથમ બેચની ચાર...

કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

- વણઝારા સમાજના લોકોએ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો કર્યો - વણઝારા સમાજની માંગણી વર્ષોથી બાકી : રાજ્ય સરકારની તાજેતરની દરખાસ્તના લીધે વણઝારા સમાજ ઉશ્કેરાયો ભાજપના વરિષ્ઠ...

ઉમેશપાલ અપહરણ કેસમાં આજે ચુકાદો આવશે, અતિક અહેમદ અને અશરફને 10 વાગ્યે કોર્ટમાં હાજર કરાશે

અતિક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ અને અશરફ સહિત 11 લોકો આરોપી છે ઉમેશપાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read