Sunday, June 7, 2026

Aksheshkumar Savaliya

spot_img

સરકારે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા હતી, જે હવે ઘટાડીને 3...

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું...

ગુજરાતના પૂર્વ CM આનંદી બેન પટેલે માતા-પિતાને ચેતવ્યાં

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સમાજ અને પરિવાર મામલે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે...

વિશ્વની યુદ્ધ જેવી હિંસક અશાંતિને દૂર કરવાં માટે રામ તત્વ ને વિશ્વ વ્યાપક બનાવવું પડશે!

શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે |સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું!...

ટીબીના શરૂઆતી લક્ષણોની અવગણના, ડોક્ટર્સે શહેરોમાં જાગૃકતાના અભાવ તરફ ધ્યાન દોર્યું

ડોક્ટર્સે ચેતવણી આપી છે કે સતત ખાંસી, થાક અથવા સાધારણ તાવ જેવાં લક્ષણોની મોટાભાગે લોકો અવગણના કરે છે, પરંતુ તે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના શરૂઆતી લક્ષણો હોઇ શકે...

પોલિટિકલ થ્રિલર “ધ ટેરર રિપોર્ટ”ની થય જાહેરાત

પત્રકારિતા અને સિનેમાના આ અનોખા મિલનમાં, બાલાજી ટેલીફિલ્મ્સ અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટે પ્રખ્યાત સમાચાર પત્રકાર સુધીર ચૌધરીની કંપની એસ્પ્રિટ પ્રોડક્શન સાથે ભાગીદારી કરી છે. “શેરશાહ” જેવી...

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે આયાતો ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગસાહસિકના નેતૃત્વ હેઠળ પરિવર્તન માટે હાકલ કરી

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે સરકારને ભારતીય ઉદ્યોગસાહસિકોને કુદરતી સંસાધન ક્ષેત્રમાં વધુ જવાબદારી સોંપવા વિનંતી કરી છે, જેમાં ટેલિકોમ, ઉડ્ડયન, પોર્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને પાવર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img