સેન્સેક્સ અને નિફ્ટીએ સળંગ ત્રણ દિવસ સુધારો નોંધાવ્યા બાદ આજે ફરી પાછા ઘટાડે બંધ રહેતાં રોકાણકારોને અસમંજસમાં મૂક્યા છે. જો કે, સ્ટોક સ્પેસિફિક તેજીના લીધે...
ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા તદ્ન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્ય થી પ્રભાવિત સદગુરુ દેવના અનન્ય ભકત એવા શ્રી...
મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ (શુક્રવાર)ના રોજ છે. મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ...
હરિયાણા : પોલીસે બુધવારે જેસીબી મશીનોના માલિકોને તેમના મશીનોને દેખાવસ્થળથી ખસેડી લેવા ચેતવણી આપતાં કહ્યું કે જો આવું નહીં કરો તો કાર્યવાહી માટે તૈયાર...
વોશિંગ્ટન: તેમાં પણ ભારતીય મૂળના યુવક અશ્વિન રામાસ્વામી તો માત્ર 24 વર્ષની વયે જ્યોર્જિયા રાજ્યમાં સેનેટની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ જનરેશન...
નવી દિલ્હી: તેમણે શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ રૂપિયા 13,375 કરોડના...
મહેસાણા: સંઘસ્થવિર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના 8માં ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગર સૂરીશ્વરજી મહારાજ પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે, તેઓ 103 વર્ષના હતા. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને...
ઉત્તર પ્રદેશ: કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' ઉત્તર પ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધી આવતીકાલે અમેઠી અને રાયબરેલીમાં યાત્રાનું નેતૃત્વ કરશે. પરંતુ સપા નેતા અખિલેશ...